ચાલ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહિ? તમારા માટે જાણવું છે જરૂરી
Monday, December 26, 2022
Edit
ચાલ્યા પછી તરત જ પાણી પીવું જોઈએ કે નહિ? તમારા માટે જાણવું છે જરૂરી.
આપણું મોટાભાગનું શરીર પાણીથી બનેલું છે. આ માટે જ મોટાભાગના આરોગ્ય નિષ્ણાતોના વ્યક્તિને હાઈડ્રેટ રહેવાની સલાહ આપે છે. પાણીની કમીને કારણે શરીરના કાર્ય પર અસર પડે છે. આવી સ્થિતિમાં શરીર કમજોર પડી જાય છે અને ડાઈઝેશનમાં પણ સમસ્યાઓ આવે છે. પરતું અમુક વખત વ્યક્તિ મૂંઝવણમાં હોય છે કે તેણે પાણી પીવું જોઈએ કે નહિ.

વોક કર્યા પછી તરત જ પાણી પીવું યોગ્ય છે કે નહિ
વ્યક્તિ સારી ફિટનેસ જાળવી રાખવા માટે વહેલી સવારે અથવા સાંજે ચાલવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ વોક કરીને આવે છે, ત્યારે તેના મનમાં ખ્યાલ આવે છે કે તરત જ પાણી પીવું જોઈએ કે નહિ. તો ચાલો આજે અમે તમારી આ મૂંઝવણને દૂર કરી દઈએ છીએ.
વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ એ વર્કઆઉટ પ્રમાણે જ નહિ પરતું હવામાન કેવું છે, તેના આધારે પણ નક્કી થાય છે. જો ઉનાળાના દિવસો છે તો તમને વધુ પરસેવો આવશે અને વધુ પાણીની જરૂર પડશે. જોકે શિયાળામાં ઓછો પરસેવો આવે છે અને માટે પૂરતી માત્રામાં પાણી પીવું ખુબ જ જરૂરી છે.
આ વાતનું રાખો ધ્યાન
ક્યારેય પણ વોક પર જતાં પહેલા વધુ પાણી ન પીવો કારણ કે તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે અને જો તમે ઓછું પાણી પીશો તો એનર્જી લેવલ ઘટશે. જોકે થોડા થોડા સમયમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હવે આપણે વાત કરીએ કે વોક કર્યા પછી કેટલું પાણી પીવું જોઈએ, તો એક થી દોઢ લિટર પાણી પૂરતું છે. આનાથી શરીર હાઈડ્રેટ રહેશે અને તમારે ચક્કર કે કમજોરીનો સામનો કરવો પડશે નહિ.
આપણું મોટાભાગનું શરીર પાણીથી બનેલું છે. આ માટે જ મોટાભાગના આરોગ્ય નિષ્ણાતોના વ્યક્તિને હાઈડ્રેટ રહેવાની સલાહ આપે છે. પાણીની કમીને કારણે શરીરના કાર્ય પર અસર પડે છે. આવી સ્થિતિમાં શરીર કમજોર પડી જાય છે અને ડાઈઝેશનમાં પણ સમસ્યાઓ આવે છે. પરતું અમુક વખત વ્યક્તિ મૂંઝવણમાં હોય છે કે તેણે પાણી પીવું જોઈએ કે નહિ.
વોક કર્યા પછી તરત જ પાણી પીવું યોગ્ય છે કે નહિ
વ્યક્તિ સારી ફિટનેસ જાળવી રાખવા માટે વહેલી સવારે અથવા સાંજે ચાલવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ વોક કરીને આવે છે, ત્યારે તેના મનમાં ખ્યાલ આવે છે કે તરત જ પાણી પીવું જોઈએ કે નહિ. તો ચાલો આજે અમે તમારી આ મૂંઝવણને દૂર કરી દઈએ છીએ.
વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ એ વર્કઆઉટ પ્રમાણે જ નહિ પરતું હવામાન કેવું છે, તેના આધારે પણ નક્કી થાય છે. જો ઉનાળાના દિવસો છે તો તમને વધુ પરસેવો આવશે અને વધુ પાણીની જરૂર પડશે. જોકે શિયાળામાં ઓછો પરસેવો આવે છે અને માટે પૂરતી માત્રામાં પાણી પીવું ખુબ જ જરૂરી છે.
આ વાતનું રાખો ધ્યાન
ક્યારેય પણ વોક પર જતાં પહેલા વધુ પાણી ન પીવો કારણ કે તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે અને જો તમે ઓછું પાણી પીશો તો એનર્જી લેવલ ઘટશે. જોકે થોડા થોડા સમયમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. હવે આપણે વાત કરીએ કે વોક કર્યા પછી કેટલું પાણી પીવું જોઈએ, તો એક થી દોઢ લિટર પાણી પૂરતું છે. આનાથી શરીર હાઈડ્રેટ રહેશે અને તમારે ચક્કર કે કમજોરીનો સામનો કરવો પડશે નહિ.